Wednesday, July 23, 2025

આજ રોજ શાળામાં જયાપાર્વતી વ્રત- અલૂણા ઉત્સવ નિમિત્તે શાળામાં આરતી-શણગાર સ્પર્ધા અને ફરાળી વાનગીની સ્પર્ધા

 2025-07-08


આજ રોજ શાળામાં જયાપાર્વતી વ્રત- અલૂણા ઉત્સવ નિમિત્તે શાળામાં

આરતી-શણગાર સ્પર્ધા અને ફરાળી વાનગીની સ્પર્ધા
નું આયોજન કરવામાં આવ્યુંજેમાં શાળાના વિદ્યાર્થીઓ એ ખુબજ ઉત્સાહ પુર્વક ભાગ લઈ ખુબજ સુંદર આરતીઓ શણગારી હતી અને ફરાળી વાનગી તૈયાર કરી હતી.

                   આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા તથા સમગ્ર શાળા પરિવાર વિજેતા વિદ્યાર્થીઓ તથા ભાગ લેનાર સૌ સ્પર્ધક વિદ્યાર્થીઓ ને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.

જેની ઝલક ....

                                  આરતી-શણગાર સ્પર્ધા







































































THANKS.....

No comments:

Post a Comment